"પાકિસ્તાનને મળ્યું યુએન સલામતી સમિતિનું કાયમી સભ્યપદ!"
આવા ન્યુઝ મળશે ને તો પણ હવે નવાઈ નઈ લાગે. આ મોદીની વિશ્વગુરુ બનવા માટેની ભેટ છે વિશ્વ તરફથી આપણા માટે.
રાજીવ ગાંધીએ દેશમાં છેક નીચે તળિયા સુધી લોકશાહી પહોંચે એના નક્કર પગલાં લીધા હતા અને આ મધર ઓફ ડેમોક્રસીનાં રાગડા તાણવાવાળા લોકશાહીને જ મારી નાંખવા મંડેલા છે .
એક તો બિલ્ડરોના બાંધકામમાં કંઈ ભલીવાર ની હોય પાછા લોકો કેન્ટીલિવર ગેલેરીમાં દીવાલ કરીને રૂમો મોટા કરી દે ! મેન્ટેનન્સના નામે મીંડું હોય તો પછી બીજું હું થાય ! ?
Look at what happened after the stampede at Chinnaswamy Stadium in Bengaluru.
The police filed an FIR suo motu. The Bengaluru Police Commissioner was suspended. The media reported the incident widely, questioned the government, and kept the spotlight on accountability. The