✌✌Ashish patel Bjp✌✌ (@bjp_jamkandorna) 's Twitter Profile
✌✌Ashish patel Bjp✌✌

@bjp_jamkandorna

Rashtriya Swayamsevak Sangh (RSS)

જય જય ગરવી ગુજરાત

9924144991

ID: 1322431545865576448

calendar_today31-10-2020 06:54:00

8,8K Tweet

2,2K Followers

359 Following

Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

જેતપુર તાલુકાના ગ્રામ્ય પ્રવાસ અંતર્ગત ખજુરી ગુંદાળા અને સ્ટેશન વાવડી ગામની મુલાકાત લઈને શ્રી ખજુરી ગુંદાળા મંડળી તેમજ શ્રી સ્ટેશન વાવડી મંડળીની વાર્ષિક સાધારણ સભામા ઉપસ્થિત રહીને સૌ ખેડૂત ભાઈઓ સાથે ખેતીલક્ષી ચર્ચાઓ કરીને ગ્રામજનોના પ્રશ્નોની રજુઆતો સાંભળી.

જેતપુર તાલુકાના ગ્રામ્ય પ્રવાસ અંતર્ગત ખજુરી ગુંદાળા અને સ્ટેશન વાવડી ગામની મુલાકાત લઈને શ્રી ખજુરી ગુંદાળા મંડળી તેમજ શ્રી સ્ટેશન વાવડી મંડળીની વાર્ષિક સાધારણ સભામા ઉપસ્થિત રહીને સૌ ખેડૂત ભાઈઓ સાથે ખેતીલક્ષી ચર્ચાઓ કરીને ગ્રામજનોના પ્રશ્નોની રજુઆતો સાંભળી.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને અમારા વડીલ આદરણીય શ્રી કેશુબાપાના જન્મજયંતિ નિમિત્તે વંદનપ્રણામ.

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને અમારા વડીલ આદરણીય શ્રી કેશુબાપાના જન્મજયંતિ નિમિત્તે વંદનપ્રણામ.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

જેતપુર શહેરની શ્રી જેતપુર ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભામા પ્રમુખસ્થાને ઉપસ્થિત રહીને મંડળીના સભાસદો તેમજ વડીલ આગેવાનો સાથે સહકારલક્ષી વાર્તાલાપ કર્યો.

જેતપુર શહેરની શ્રી જેતપુર ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ની વાર્ષિક સાધારણ સભામા પ્રમુખસ્થાને ઉપસ્થિત રહીને મંડળીના સભાસદો તેમજ વડીલ આગેવાનો સાથે સહકારલક્ષી વાર્તાલાપ કર્યો.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવન ખાતે રાજ્યના સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને “સહકાર સે સમૃદ્ધિ”કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સૌરાષ્ટ્રની જીલ્લા કક્ષાની તમામ સહકારી સંસ્થાઓની કામગીરીની સમીક્ષા બેઠકમા ઉપસ્થિત રહીને મંત્રીશ્રીનુ સ્વાગત કરીને સહકારલક્ષી ચર્ચાઓ કરી.

શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા જીલ્લા બેંક ભવન ખાતે રાજ્યના સહકાર મંત્રીશ્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને “સહકાર સે સમૃદ્ધિ”કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સૌરાષ્ટ્રની જીલ્લા કક્ષાની તમામ સહકારી સંસ્થાઓની કામગીરીની સમીક્ષા બેઠકમા ઉપસ્થિત રહીને મંત્રીશ્રીનુ સ્વાગત કરીને સહકારલક્ષી ચર્ચાઓ કરી.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

રક્તદાન મહાદાન, જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે “સરદાર ગ્રુપ-નવાગામ”દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓ તેમજ આયોજક યુવા ગ્રુપને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.

રક્તદાન મહાદાન,

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ ખાતે “સરદાર ગ્રુપ-નવાગામ”દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાન કરનાર સૌ રક્તદાતાઓ તેમજ આયોજક યુવા ગ્રુપને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

કાલાવડ શહેર ખાતે “સરદાર પટેલ યુવા સંગઠન-કાલાવડ”દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ ભવ્ય રક્તદાન કેમ્પ તેમજ રક્તતુલા કાર્યક્રમમા ઉપસ્થિત રહીને રક્તદાતાઓ તેમજ આયોજક યુવા ગ્રુપને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.

કાલાવડ શહેર ખાતે “સરદાર પટેલ યુવા સંગઠન-કાલાવડ”દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલ ભવ્ય રક્તદાન કેમ્પ તેમજ રક્તતુલા કાર્યક્રમમા ઉપસ્થિત રહીને રક્તદાતાઓ તેમજ આયોજક યુવા ગ્રુપને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

સેવા પરમો ધર્મ, આપણા સૌના વડીલ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર રાજ્ય તેમજ રાજ્ય બહાર જુદા જુદા “૧૭૭” સ્થળોએ સેવાયજ્ઞનુ ભવ્ય આયોજન.

Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

કાલાવડ તાલુકાના નિકાવા ગામે મારવિયા પરીવાર દ્વારા સંચાલિત “દ્વારકેશ રેસ્ટોરન્ટ”ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહીને સફળતાની શુભકામનાઓ પાઠવી.

કાલાવડ તાલુકાના નિકાવા ગામે મારવિયા પરીવાર દ્વારા સંચાલિત “દ્વારકેશ રેસ્ટોરન્ટ”ના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહીને સફળતાની શુભકામનાઓ પાઠવી.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

ગાંધીનગર શહેરના લેઉઆ પટેલ સમાજ ભવન ખાતે સૌરાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પનો શુભારંભ કરાવીને આયોજક યુવા મિત્રો તેમજ રક્તદાન કરનાર રક્તદાતાઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવીને પ્રોત્સાહિત કર્યા.

ગાંધીનગર શહેરના લેઉઆ પટેલ સમાજ ભવન ખાતે સૌરાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પનો શુભારંભ કરાવીને આયોજક યુવા મિત્રો તેમજ રક્તદાન કરનાર રક્તદાતાઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવીને પ્રોત્સાહિત કર્યા.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

અમદાવાદ શહેર ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના તમામ ઘટકો દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પ તેમજ બટુક ભોજન અને બાળકોને સ્ટેશનરી વિતરણ તેમજ ગાયમાતાઓને નીરણદાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો.

અમદાવાદ શહેર ખાતે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના તમામ ઘટકો દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પ તેમજ બટુક ભોજન અને બાળકોને સ્ટેશનરી વિતરણ તેમજ ગાયમાતાઓને નીરણદાન કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

આપનુ રક્તદાન કોઈનુ જીવતદાન વડોદરા શહેર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ-વડોદરા દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પ પ્રસંગે ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા,

આપનુ રક્તદાન 
           કોઈનુ જીવતદાન

વડોદરા શહેર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ-વડોદરા દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે યોજાયેલા ભવ્ય રક્તદાન કેમ્પ પ્રસંગે ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા,
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

રક્તદાન મહાદાન અંકલેશ્વર શહેરની લાયન્સ સ્કુલ ખાતે લાયન્સ ક્લબ- અંકલેશ્વર દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠી પુણ્યતિથિએ નિમિતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા,

રક્તદાન મહાદાન

અંકલેશ્વર શહેરની લાયન્સ સ્કુલ ખાતે લાયન્સ ક્લબ- અંકલેશ્વર દ્વારા આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની છઠી પુણ્યતિથિએ નિમિતે યોજાયેલ મહા રક્તદાન કેમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા,
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

ભરૂચ શહેર ખાતે શ્રી ૨૫ ગામ લેઉવા પાટીદાર સમાજ-ભરૂચ દ્વારા આયોજીત આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે “વડીલોનુ ઘર”સંસ્થાના વડીલોને ભોજન પ્રસાદ પ્રસંગે ઉપસ્થિત રહીને સૌને વંદન કર્યા.

ભરૂચ શહેર ખાતે શ્રી ૨૫ ગામ લેઉવા પાટીદાર સમાજ-ભરૂચ દ્વારા આયોજીત આપણા સૌના વંદનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિતે “વડીલોનુ ઘર”સંસ્થાના વડીલોને ભોજન પ્રસાદ પ્રસંગે ઉપસ્થિત રહીને સૌને વંદન કર્યા.
Jayesh Radadiya (@ijayeshradadiya) 's Twitter Profile Photo

સુરત શહેરના સરથાણા કોમ્યુનીટી હોલ ખાતે શ્રી જામકંડોરણા-જેતપુર તાલુકા પરીવાર સમિતિ તેમજ તાપી રિયાલીટી તેમજ રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા આપણા આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલા રક્તદાન કેમ્પ તેમજ નિદાન કેમ્પમા ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા.

સુરત શહેરના સરથાણા કોમ્યુનીટી હોલ ખાતે શ્રી જામકંડોરણા-જેતપુર તાલુકા પરીવાર સમિતિ તેમજ તાપી રિયાલીટી તેમજ રોટરી ક્લબ ઓફ સુરત દ્વારા આપણા આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યોજાયેલા રક્તદાન કેમ્પ તેમજ નિદાન કેમ્પમા ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા.
Narendra Modi (@narendramodi) 's Twitter Profile Photo

A joyous day for our cultural heritage! It would make every Indian proud that the sacred Piprahwa relics of Bhagwan Buddha have come home after 127 long years. These sacred relics highlight India’s close association with Bhagwan Buddha and his noble teachings. It also

A joyous day for our cultural heritage! 

It would make every Indian proud that the sacred Piprahwa relics of Bhagwan Buddha have come home after 127 long years. These sacred relics highlight India’s close association with Bhagwan Buddha and his noble teachings. It also
C R Paatil (@crpaatil) 's Twitter Profile Photo

आज नई दिल्ली में गुजरात पुलिस के पुराने साथियों से आत्मीय मुलाक़ात हुई। वे विशेष रूप से गुजरात से यहां मिलने आए थे। लंबे समय बाद पुनः मिलकर आत्मीयता का अनुभव हुआ।

आज नई दिल्ली में गुजरात पुलिस के पुराने साथियों से आत्मीय मुलाक़ात हुई। वे विशेष रूप से गुजरात से यहां मिलने आए थे। लंबे समय बाद पुनः मिलकर आत्मीयता का अनुभव हुआ।
Yogi Adityanath (@myogiadityanath) 's Twitter Profile Photo

श्रद्धा, समरसता और सनातन संस्कारों की अखंड ध्वनि 'श्रीरामचरितमानस' के रचनाकार, भक्ति और भारतत्व को स्वर देने वाले यशस्वी शिल्पी, 'पूज्यपाद' गोस्वामी तुलसीदास की जयंती पर उन्हें सादर नमन! आपकी वाणी युगों-युगों तक लोकमानस को श्री राम-मार्ग पर उन्मुख रखेगी।

श्रद्धा, समरसता और सनातन संस्कारों की अखंड ध्वनि 'श्रीरामचरितमानस' के रचनाकार, भक्ति और भारतत्व को स्वर देने वाले यशस्वी शिल्पी, 'पूज्यपाद' गोस्वामी तुलसीदास की जयंती पर उन्हें सादर नमन!

आपकी वाणी युगों-युगों तक लोकमानस को श्री राम-मार्ग पर उन्मुख रखेगी।
Amit Shah (@amitshah) 's Twitter Profile Photo

सरल, सहज और लोकप्रिय साहित्यकार मुंशी प्रेमचंद जी को उनकी जयंती पर नमन। मुंशी प्रेमचंद जी जनप्रिय साहित्यकार थे, जिन्होंने बेहद सरल भाषा में अपनी रचनाओं के माध्यम से गंभीर सामाजिक मुद्दों की ओर ध्यान आकर्षित किया, जिससे समाज में व्याप्त कई कुरीतियों को समझने और दूर करने में मदद

सरल, सहज और लोकप्रिय साहित्यकार मुंशी प्रेमचंद जी को उनकी जयंती पर नमन।

मुंशी प्रेमचंद जी जनप्रिय साहित्यकार थे, जिन्होंने बेहद सरल भाषा में अपनी रचनाओं के माध्यम से गंभीर सामाजिक मुद्दों की ओर ध्यान आकर्षित किया, जिससे समाज में व्याप्त कई कुरीतियों को समझने और दूर करने में मदद
BJP (@bjp4india) 's Twitter Profile Photo

मां भारती के वीर सपूत एवं महान क्रांतिकारी सरदार उधम सिंह जी के बलिदान दिवस पर कोटिश: नमन।

मां भारती के वीर सपूत एवं महान क्रांतिकारी सरदार उधम सिंह जी के बलिदान दिवस पर कोटिश: नमन।
Bhupendra Patel (@bhupendrapbjp) 's Twitter Profile Photo

જલિયાંવાલા નરસંહારનો પ્રતિશોધ લેનાર મહાન ક્રાંતિકારી સરદાર ઉધમસિંહજીના બલિદાન દિવસ પર સાદર વંદન. ઉધમસિંહજીએ ધીરજ અને સાહસપૂર્વક જલિયાંવાલા બાગના શહીદોનો બદલો લેવાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરીને ભારત માતાના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની બહાદુરી અને બલિદાન આપણને સૌને

જલિયાંવાલા નરસંહારનો પ્રતિશોધ લેનાર મહાન ક્રાંતિકારી સરદાર ઉધમસિંહજીના બલિદાન દિવસ પર સાદર વંદન.

ઉધમસિંહજીએ ધીરજ અને સાહસપૂર્વક જલિયાંવાલા બાગના શહીદોનો બદલો લેવાની પ્રતિજ્ઞાને પૂર્ણ કરીને ભારત માતાના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમની બહાદુરી અને બલિદાન આપણને સૌને